Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતાં ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહ યોજાયો

Share to

રિપોર્ટર / સતીશ વસાવા DNS NEWS ઝગડીયા


ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ પરમાર આજરોજ વય મર્યાદાને લઇને નિવૃત થતા ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા તેમને વિદાય સહ સન્માન આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિયનના ભરૂચ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર (નીલુભાઇ) ની આગેવાની હેઠળ યોજાયેલ આ વિદાય સમારોહમાં પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા તેમજ તાલુકાના વિવિધ ગામોએથી આવેલ યુનિયનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદાય લેતા

મામલતદાર રાજેશભાઇ પરમારને ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા,ઉપરાંત યુનિયન દ્વારા વિદાય લેતા મામલતદાર પરમારને સાલ ઓઢાડીને સન્માન સહ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશ પરમારે ઝઘડિયા મામલતદાર તરીકેના તેમના ૧૧ મહિનાના કાર્યકાળને યાદ કરીને તાલુકાના નાગરિકો,દુકાનદારો તેમજ સહકર્મચારીઓએ આપેલ સહયોગને યાદ કર્યો હતો,અને ઝઘડિયા ફેર પ્રાઇસ શોપ યુનિયનની સરાહનીય કામગીરીને આવકારીને વધુમાં જણાવ્યું હતું કે મારા મામલતદાર તરીકેના સમયગાળા દરમિયાન કોઇપણ ગ્રાહક દ્વારા કોઇ દુકાનદાર બાબતે ફરિયાદ મળી નથી જે સારી બાબત ગણાય. ઉપરાંત નિવૃત્તિ બાદ પણ ઝઘડિયા તાલુકા મામલતદાર તરીકેના સમય દરમિયાન સહુએ આપેલ પુરો સહયોગ તેમને હંમેશા યાદ રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ યુનિયન પ્રમુખ અને સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ પરમાર (નીલુભાઇ) એ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top