જૂનાગઢ ના મેંદરડાના કૃષ્ણ નગર સોસાયટી માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પટાંગણ માં ગણેશ ઉત્સવ સમિતી ની બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલ વિવિધ વાનગી ઓ નો વિઘ્નહર્તા ગણપતિ દાદા ને અન્નકોટ મા છપ્પન ભોગ નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામા ભાવીકો એ અન્નકોટ ના દર્શન નો લાભ લીધો હતો તેમજ મહા આરતી નુ પણ આયોજન રાખવા માં આવ્યુ હતું તેમજ બહેનો દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવા મા આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી