Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિરોડી નગરમાં આચાર્ય પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી ભાઈ મહારાજ સાહેબની નિશ્રામાં શ્રાવકો અને શ્રાવિકાઓના આરાધ્ય  માટેના મુખ્ય અવસર પર્યુષણ પર્વનો પ્રારંભ થયો

Share to

રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિરોડી નગરે પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં જૈન ધર્મના લોકોનો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે એમાં પર્યુષણ પર્વ આગામી આઠ દિવસ સુધી શ્રાવકો અને શ્રાવિકાઓ તપ દર્શન ચારિત્ર્ય અને જ્ઞાન વિશેનું વ્યાખ્યાન સાંભળી અને આરાધના કરશે સાથોસાથ આ પર્વમાં જીવન જીવવાની કળા નું મહત્વ જણાવતો હોવાને લીધે તેની ઉજવણી આરાધના પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરવામાં આવી રહીછે ચાતુર્માસ દરમ્યાન આવતા આ પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરુદેવ પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી ભાઈમહારાજ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાવીર સ્વામીએ સાધુ સાધ્વીજી શ્રાવકના એક સંઘ ની રચના કરી હતી જેમાં શ્રાવક અને શ્રાવિકાના આરાધના માટેનું આ મુખ્ય અવસર રહેલો છે જેમાં ખાસ કરીને શ્રાવક શબ્દની આખી વ્યાખ્યા કે એટલે શ્રદ્ધાળુ એટલે વિવેક બળ અને ક એટલે ક્રિયાપદ આ ત્રણેય વસ્તુનો સુમેળ કરવા માટેનો અવસર એટલે પર્યુષણ મહાપર્વ રહેલો છે પર્વાધીરજ પર્યુષણ મહાપર્વની અંદર આઠ દિવસ સુધી જ્ઞાન દર્શન તપ અને ચારિત્ર આ ચાર પાયાની આરાધના વિશ્વનો દરેક જૈન સમાજના લોકો મળીને સમૂહ આરાધના કરીને પર્યુષણની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાજામહારાજ સાહેબ, નયપ્રભા મહારાજ સાહેબ, શ્રવણ મહારાજ સાહેબ, નો ટેન્શન મહારાજ સાહેબ, છોટુ મહારાજ સાહેબ અનેક સાધ્વીજી મહારાજ સાહેબ, અને હજારો ભક્તો દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top