Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ-આશ્રય જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તેની કાળજી લેતું ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર*

Share to

*સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની ઉત્તમ સુવિધાઓ*

ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લામાં પડેલા સતત વરસાદ અને નર્મદા નદીના જળસ્તરમાં થયેલા વધારાને પગલે કોઇ જાનહાની ના થાય એ માટે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચ સાથે સમગ્ર વહીવટીતંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને ભરૂચ શહેરમાં નર્મદા નદી આસપાસ વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં ૨૮૦ વ્યક્તિને આશ્રય આપવામાં આવ્યો છે. જેમના માટે સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની ઉત્તમ સુવિધાઓ સહિતની વ્યવસ્થા સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
કલેક્ટર કચેરીના નિયંત્રણ કક્ષમાંથી ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટી, રોકડીયા હનુમાનજી મંદીર વિસ્તાર, નવજીવન ઝુંપડપટ્ટી અને કસક વિસ્તારમાં આશ્રિત લોકોને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે.
આ તમામ પરિવારો માટે સવારે નાસ્તો અને બપોર-સાંજના ભોજનની વ્યવસ્થા જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

બીજી તરફ જિલ્લામાં વરસાદી પાણીથી પ્રભાવિત આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા નાગરિકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ના પ્રસરે એ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top