પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પરનો ભારજ બ્રીજના પીઅર નં-૦૪ ઉપર સેટલમેન્ટ આવતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો* ઉપરવાસમાંથી આવતી પાણીની ભારે આવક અને અતિભારે વરસાદના પરિણામે ભારજ બ્રીજના પીઅર નં-૦૪ ઉપર સેટલમેન્ટ આવેલ છે. જેથી શિહોદ ચોકડી પરનો ભારજ બ્રીજ તમામ પ્રકારના વાહન વ્યવહાર અને લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં મળી
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
બોડેલી ના જબુગામ ખાતે હોળી પર્વને લઈ અનેકજગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવી