પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા,૧૫-૦૮-૨૪.
૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ને ગુરૂવારના રોજ આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે હર ધર તિરંગા અભિયાન, તિરંગા યાત્રામા નેત્રંગના નગરજનોમા અનેરો ઉત્સાહ ઉમંગની સાથે ૧૫મીના રોજ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા માટે શાળા,કોલેજમા ભણતા વિધાથીઁઓ,નગરજનો વહેલી સવાર થીજ નવા વસ્ત્ર પહેરી સજ્જ થયેલા હોય, જેને લઇને નગરમા તુલસી ફળીયા ખાતે આવેલ રણછોડરાય મંદિરના પુજારી શોભનાબેન ભટ્ટે રાજા રણછોડરાય માટે તિરંગા કલરના સુંદર વાધા (વસ્ત્ર) જાતે બનાવી રાજા રણછોડરાય ને પહેરાવ્યા હતા, જેને લઇ ને ભાવિકભકતજનો દશઁન માટે ઉમટી પડયા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગ તાલુકાના ભોટનગર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,