Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જૂનાગઢમાં ગુજસીટોક એકટ હેઠળ નોંધાયેલ ગુન્હાના આરોપી જયેશ સોલંકી પાસેથી પ્રોમીસરીનોટ,વેચાણ દસ્તાવેજ, કોરાચેક વિગેરે શંકાસ્પદ સાહીત્ય કબ્જે કરતી જુનાગઢ પોલીસ

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જુનાગઢ શહેર એ ડીવી પો.માં ધી ગુજરાત કેન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G.C.TO.C) એકટ- ની કલમ -મુજબ ગુન્હો તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ દાખલ કરાવેલ હોય જેની તપાસ ડી.વી.કોડીયાતર નાયબ પી અધિક્ષક માંગરોળ વિભાગ માંગરોળનાઓને સોંપવામાં આવેલ છે.


આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી ગેંગ લીડર રાજુ બાવજીભાઈ સોલંકી તથા આરોપી દેવ રાજુભાઈ સોલંકી, યોગેશ કારાભાઈ બગડા, સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી રહે- બધા જુન નાઓને અટક કરવામાં આવેલ તેમજ આ અટક કરેલ તમામ આરોપીઓના ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રા ખાતેથી દિન-૩ ના રીમાન્ડ મેળવી ઉંડાણપુર્વક પુછપરચ્છ કરી તેઓને કોર્ટમા રજુ કરતા નામદાર કોર્ટ લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.


આ ગુનાનો આરોપી-૫ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજીભાઈ સોલંકી રહે. જુનાગઢ, દયાળ નગર, પંચેશ્વર રોડ, પ્રદિપ સીનેમાની બાજુમા વિરમઘમાયા નગરના વાળો જુનાગઢ શહેર ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન માં IPC કલમ , તથા G.P.એકટ કલમ મુજબના કામે મધ્યથ જેલ રાજકોટ ખાતે હોય તેમની કસ્ટડી ગુજસીટોક સ્પે રાજકોટની મંજુરીથી મેળવી આ આરોપીને અટક કરી આરોપીના નામ. કોર્ટ પાસેથી દિન- ૨ ના રિ મેળવવામાં આવેલ છે. આ ગુનાનો આરોપી હત્યાના પ્રયાસ, આર્મસ એકટ, રાયોટીંગ, મારા પ્રોહીબીશન, વિગેરે મળી કુલ-૯ ગંભીર ગુના આચરેલ હોય જેથી આ આરોપીની યુકતીપ્રયુકતીથી પુછ કરી આરોપીના ભોગવટા વાળા મકાનની ઝડતી એ ડીવીઝન પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.સાવજ પાસે કરાવતા ઝડતી તપાસ દરમ્યાન મુજબનુ શંકાસ્પદ સાહીત્ય મળવા પામેલ જે ગુનાના કબ્જે લીધેલ લેવામાં આવેલ છે.

પ્રોમીસરી નોટ બેંક પાસ બુક વેચાણ દસ્તાવેજ ચેક બુક ઇમલા વેચાણ દસ્તાવેજ આધારકાર્ડ વાહન વેચાણ દસ્તાવેજ બેંકમા નાણા જમા સ્લીપો કોરા ચેક રેશનકાર્ડ આરસી બુક પાનકાર્ડ કોરા સ્ટેમ્પ પેપર ચુંટણી કાર્ડ વેરા પહોંચો
કુલ મળેલ શકાસ્પદ સાહીત્ય ૧૧૫ મળી આવ્યા

ઉપરોકત ગુન્હાના કામે મળી આવેલ શંકાસ્પદ સાહીત્યની હાલ ઉંડાણપુર્વકની તપાસ ચાલી રહી છે તેમજ આ ગુનેગારોની ટોળકીનો ભોગ જુનાગઢ શહેર અને આજુબાજુના વિસ્તારના ઘણા નાગરીકો બનેલ હોવાનુ ખાનગી બાતમીદારો મારફત જાણવા મળેલ છે જેથી જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ ગુનેગારો વિરુધ્ધ કોઈ માહીતી ફરીયાદ હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા આ ગુન્હાના તપાસ અધીકારી શ્રી ડી.વી.કોડીયાતર નાયબ પોલીસ અધીક્ષક માંગરોળનો સંપર્ક કરશો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top