Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

* સબસ્ટેશનના નિર્માણ માટે  થવા પંથકના ૩૦ ગામોના રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

Share to

* નેત્રંગના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિર્માણનો મુદ્દો વધુ વકયૉ

* ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા-શેરખાન પઠાણે ફલવાડીના ગામજનોને સાથે રાખી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા.૧૨-૦૮-૨૦૨૪.

નેત્રંગ તાલુકાના થવા ગૃપ ગ્રા.પંચાયતના સરપંચ-સભ્યોએ થવા પંથક ના ૩૦ ગામો છેલ્લા કેટલાક વર્ષ થી વિજ સમસ્યા થી હેરાનપરેશાન થતા હોય જેને લઇ ને ફુલવાડી ગામે દોઢ એકર જમીનમાં સબસ્ટેશન બનાવામાં આવે તેવો ઠરાવ કરીને રાજ્ય સરકારમાં આપતા ફુલવાડી ગામે સબસ્ટેશન નિમૉણની રાજ્ય સરકારે મંજુરી આપતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણની આગેવાનીમાં ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે,થવા ગ્રા.પંચાયતના સરપંચે ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર ખોટી સહી કરીને ઠરાવ કયૉ છે,અને ફુલવાડી ગામે સબસ્ટેશન બનશે તો વિરોધ-પ્રદશઁન કરવામાં આવશે.ત્યારે ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફુલવાડી ગામે સબસ્ટેશન બનીને જ રહેશે તેવું જણાવ્યું હતું.

ત્યારે આજે નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિમૉણની માંગ સાથે નેત્રંગ તાલુકાના થવા પંથકના ૩૦ ગામોના સરપંચ-સભ્યો અને ખેડુતો-આદિવાસી ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.સબસ્ટેશનના નિમૉણની કામગીરીથી થવા પંથકના ૩૦ ગામના રહીશોને સમયસર વીજપુરવઠો મળશે,અને સવૉગી વિકાસમાં મદદરૂપ થશે.જે દરમ્યાન ભરૂચ જી.બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગ વસાવા,પરેશ વસાવા,ગૌતમ વસાવા,સરપંચ-સભ્યો અને મોટીસંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top