રાજસ્થાનના સીરોહી જિલ્લાના શિરોડી નગરમાં આચાર્ય દેવ પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી ભાઈમહારાજ સાહેબની નિશ્રામાં શ્રી નેમિનાથ દીક્ષા કલ્યાણક નિમિતે નેમ રાજુલ ભવ્ય નાટક. સિરોડી નગરમાં ચારિત્ર વંદનાવલીનો ભવ્ય કાર્યક્રમ બહોળી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈને ઉજવયો હતો
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોનેGST વિભાગે ઝડપી લેતા.
જૂનાગઢના ખડિયા ગામે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી .દ્વાર આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો