નેત્રંગ. તા.૦૭-૦૭-૨૪.
આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી શોભાયાત્રા નુ આયોજન નગરમા આવેલ રણછોડરાય મંદિર ટ્રસ્ટ થકી કરવામા આવ્યુ હતુ. શોભાયાત્રા રણછોડરાય મંદિરેથી સવારે વાજતગાજતે નિકળી હતી જે જલારામ મંદિર થઇ ગાંધીબજાર વિસ્તાર થઇ જલારામ ફળીયા થઇ મંદિર પરત ફરી હતી.જેમા ગાંધીબજારનુ મહિલા મંડળ સહિત મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા