અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે ધામધૂમથી અને ડીજે સાથે વિઘ્નહર્તા દેવની એટલે કે ગણપતિ બાપા ની વિદાય કરતા પાલીતાણા ના નગરજનો ગણપતિ બાપા ની સ્થાપના એક થી 11 દિવસની કરતા હોય છે તો ઘણા લોકો પાંચ દિવસ દિવસનો વિસર્જનનો કાર્યક્રમ કરતા હોય છે ઘણા લોકો પાંચ દિવસ થતાં ગણપતિ બાપા નો વિસર્જન કરતા હોય છે તેવી જ રીતે પાલીતાણા લોકો પણ અલગ અલગ જગ્યાએ શેત્રુંજી ડેમ મસ્તરામ ધારા જેવી અનેક જગ્યાએ પોત પોતાની રીતે વિસર્જન કરતા હોય છે દિવસેને દિવસે ગણપતિ બાપા નો મહિમા વધતો જાય છે લોકો શેરીએ છીએ ગણપતિ બાપા બેસાડે છે તો ઘણા લોકો ઘરે ઘરે પણ બેસાડે છે અને પોતાની એધા શક્તિ પ્રમાણે નાની મોટી પ્રસાદી કે મહાપ્રસાદ નું પણ આયોજન કરતા હોય છે અને ઘણા લોકોના સમૂહમાં વિચરજનો થતા હોય છે અગલે બરસ તુમ જલ્દી આના ડીજે ના ઉપર ગીત સાથે સાથે લોકો હર્ષ અને ઉલ્લાસથી તેમજ ધાર્મિક રિવાજ મુજબ આરતી કરીને લોકો વિસર્જન કરતા હોય છે
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..