

લોકેશન.નખત્રાણા.
(માણસ ધારે ઈ કરી શકે છે.)
તે પોતે સુરદાસ છે તેમ છતાં દુનિયાને બતાવે છે . તે અત્યારે નખત્રાણા અર્ચના સ્કૂલ માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે અત્યારે તેઓ એ શાળામાં 13 થી 15 છોકરાઓને સંગીત શીખવાડે છે. તેઓએ એવું જણાવ્યું કે સંગીત શીખવાથી મનને શાંતિ મળે છે અને આપણી ભારતની સાંસ્કૃતિક જાળવાઈ રહે એવા મારા પ્રયત્નો છે.
સંગીતના કેટલા સૂર છે એ વિશે પણ સમજણ આપી હતી. સંગીત એ વિદ્યા છે વિદ્યા વિદ્યાર્થીઓને આપવી એ આપણી ફરજ છે. વધુમાં શંકરભાઈએ એવું જણાવ્યું કે હવે ટૂંક સમયમાં સંગીત ક્લાસ પણ ચાલુ કરવાનું છે એવી લોક ચર્ચા કરી હતી.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..