Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ડેડીયાપાડા માં મણીપુર ની ઘટના ના વિરોધમાં આદિવાસી મહિલાઓની મૌન રેલી નીકળી

Share to



*મણિપુર માં મહિલાઓ પર કરવામાં આવેલ જઘન્ય અપરાઘ ના વિરોધમાં મહિલા કો-ઓપરેટીવ ની બહેનો દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું*

*મહિલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ ને સખ્ત સજા ની માંગ*

મણિપુર માં આદીવાસી કુકી સમાજની મહીલાઓ સાથે જઘન્ય કૃત્ય કરનાર નરાધમો સામે આદીવાસીઓ સહિત તમામ વર્ગ જાતિ સંપ્રદાય ના લોકો માં ભારે રોષ ફેલાયેલ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતી મહીલાઓ એ પણ આજ રોજ ડેડિયાપાડા ખાતે મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી ની કચેરીએ પહોચી રાજયપાલ ને સંબોધી લખેલ આવેદનપત્ર પ્રાંત અધિકારીને મહીલા કો-ઓપરેટિવ કો-ઓર્ડીનેટર જેરમાબેન વસાવા, એડવોકેટ પ્રિયંકાબેન વસાવા, વસંતાબેન વસાવા સહિત હેલ્થ વર્કરો, આંગણવાડી કાર્યકર મહીલાઓએ આપ્યુ હતુ.

મહીલાઓ એ આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર દેશના ઇશાન પુર્વોત્તર રાજ્ય મણિપુર માં નારી જાતિ પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો છે જે માનવજાત ને શર્મશાર કરનારો છે. નારી જે એક શક્તિ છે. નારી નુ અપમાન એ માનવ સમાજ નું અપમાન છે. આ અપરાધ માં જે કોઇ પણ અપરાધી હોય તેને બંધારણીય જોગવાઈઓ મુજબ સખત માં સખત સજા કરવામા આવે, એવી ગુજરાત ની આદિવાસી પટ્ટીમાં નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકા ના આગેવાનો અને મહિલાઓની માગણી છે તેમ જણાવ્યુ હતું.

તેમજ મધ્યપ્રદેશ રાજ્યમાં પણ આદિવાસી સમાજ ના યુવાન પર મુત્રકાંડ કરવામાં આવ્યો તે પણ ખુબ જ નિંદનીય ઘટના બની છે. આવી જાતીય ભેદભાવ ની ઘટનાઓના અપરાધી ઓને પણ સખત સજા થાય એવી અમારી સહુ આદિવાસી સમાજ ના આગેવાનો વડીલો યુવાનો એ અરજ ગુજારી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top