ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે અંકલેશ્વરના નવા કાસીયા ગામે દરોડો પાડ્યો હતો. ટેકરી ફળિયા ખાતેથી ઉમેશ બગડીયાને ઝડપી લેવાયો હતો. આરોપીએ ગત 6 ઓગસ્ટ 2022 માં વાલિયાના કોંઢ ગામે ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.દિવસે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરે રોયલ વિલેજ બંગલોઝમાં ચોરી કરી સોના ચાંદીના દાગીના અંદાડાના શ્રી કિરણમાતા જવેલર્સના દિનેશ સોનીને વેચી દીધા હતા. જે સોનીની ધરપકડના ચક્રો ગતિમાન કરી મુદ્દામાલ રિકવર કરવા કવાયત હાથ ધરાઈ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના