Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

રાજપીપળા: રાષ્ટ્રપ્રેમ ના નામે રાજકીય રોકડી કરતા પક્ષો રાષ્ટ્રધ્વજ ના અપમાન બાદ ક્યાં સંતાયા??

Share to



હાઈલાઈટ
40 કરોડ નું વાર્ષિક બજેટ છતાં રાજપીપળા નગર પાલિકા પાસે વધારાનું રાષ્ટ્રધ્વજ ખરીદવા નાણાં નો અભાવ?


ઈકરામ મલેક:નર્મદા

તમામ રાજ્કીય પક્ષો પોતાના ફાયદા માટે અવનવી રીતે પોતાની રાજકીય રેલી અને સભાઓ મા દેશ ના તિરંગાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, પણ જ્યારે તિરંગા ના અપમાન ની ઘટના બને ત્યારે મીડિયા મા ન્યુઝ આવ્યા બાદ ઘટના જાહેર થયા બાદ પણ અજાણ અને મુકપ્રેક્ષક બની જતા હોય છે.

તાજેતરમાં ફરી એકવાર રાજપીપળા ના વિજય ચોક કાળાઘોડા સર્કલ ની અંદર ઉભા કરવામાં આવેલા હાઈ માસ્ટ ટાવર ઉપર ફરકી રહેલા તિરંગા નો એક ભાગ ફાટીને ફરકી રહ્યા હોવાની ઘટના અંગે દુરદર્શી ન્યુઝ દ્વારા સમાચારો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ત્યારે ત્રણ દિવસ બાદ તંત્ર ને ભાન થતા એ ફાટેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો, પરંતુ એના બદલા મા બીજો રાષ્ટ્રધ્વજ ચડાવવા મા આવ્યો નથી.

જેમ રાષ્ટ્રધ્વજ ફાટી જવો એ અપમાન છે, તો એકવાર ધ્વજ ફરકાવ્યા બાદ ઉતારી લઈ ધ્વજ દંડ (જે થાંભલા ઉપર ધ્વજ ફરકતો હોય ) ને ખાલી રાખવું એ પણ અપમાન જ છે. પરંતુ સ્થાનિક નગરપાલિકા ના સત્તાધીશો ને કદાચ એની જાણકારી નહિ હોય, આ અગાઉ પણ આજ પ્રકાર ની ધ્વજ ફાટી જવાની ઘટના ગત વર્ષે બની હતી અને ત્યારે પણ મીડિયા મા સમાચારો પ્રકાશિત થયા બાદ પાલિકા તંત્ર એ આળસ મરડી હતી, ત્યારે આ વર્ષે ફરી એકવાર ધ્વજ અપમાન ની ઘટના બની છે.

40 કરોડ નું વાર્ષિક બજેટ ધરાવતી રાજપીપળા નગરપાલિકા પાસે એક્સ્ટ્રા રાષ્ટ્રધ્વજ ખરીદવાના પણ પૈસા નથી?? કે આમ ફાટેલો ધ્વજ ઉતારી લીધા પછી ધ્વજ દંડને રેઢો મૂકી દઈ અપમાન મા વધારો કરી રહ્યા છે. નગર ના કાછીયાવાડ ના દેશપ્રેમી યુવક કુલદીપ કાછીયા પટેલ દ્વારા આ મુદ્દે ગત વર્ષે પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને રજુઆત કરાઈ હતી, અને આ વર્ષે પણ ફરી ધ્વજ નું અપમાન થતા મુખ્યમંત્રી ને ઓનલાઈન ફરિયાદ કરાઈ છે, પણ માત્ર ઓનલાઈન પ્રત્યુત્તર સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top