Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

નેત્રંગ પંથક ની હાઇસ્કૂલોમા ધોરણ ૧૧ અને ૧૨મા  એડમિશન નહિ મળતા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓમા ચિતાનો માહોલ.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા,૧૮-૦૬-૨૦૨૩.

નેત્રંગ પંથક ની હાઇસ્કૂલોમા ધોરણ ૧૧ અને ૧૨ મા
એડમિશન નહિ મળતા ઉચ્ચ અભ્યાસ કરવા માગતા ગરીબ આદિવાસી બાળકોમા ચિતાનો માહોલ છવાઈ ગયો છે.
તો બીજી તરફ કેટલીક હાઇસ્કૂલ પોતાની સ્કુલ મા અભ્યાસ કરતા રીપીટ વિધાથીઓને એડમિશન નહિ આપતા હોવાની રાવ આવી છે. પરીણામ સારુ લાવવા ધરના છોકરા ધંટી ચાટેને ઉપાધ્યાય ને આટો વાળી નીતી અપનાવી રહ્યા છે.
ચાલુ સાલે માચઁ ૨૦૨૩ મા લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ ની બોડઁની પરીક્ષાઓનુ પરીણામ સારુ એવુ આવતા નેત્રંગ તાલુકા ના ૭૮ ગામના ગરીબ આદિવાસી વિધાથીઓ વધુ અભ્યાસ કરવા માટે ધોરણ ૧૦ પાસ કરી ધોરણ ૧૧ મા પ્રવેશ મેળવવા માટે પોતાના ધરથી નજીક મા આવેલ જેતે હાઇસ્કૂલ મા એડમિશન માટે જાઇ છે, તો આ બાળકોને જેતે હાઇસ્કૂલ ના આચાર્ય તેમજ સંચાલકો એડમિશન ફલ થઈ ગયાનુ જણાવી અન્ય કોઈ સ્કુલમા એડમિશન લેવા માટે ખો આપી રહ્યા છે. ધોરણ ૫ થી લઇ ને ધોરણ ૧૦ સુધી એકજ સ્કુલ મા અભ્યાસ કરેલ વિધાથીઓ ધોરણ ૧૦મા નપાસ થયા બાદ રીપીટર વિધાથી તરીકે પરીક્ષા આપી પાસ થનારા વિધાથીઓને પોતાની જ સ્કુલ મા એડમિશન મળતુ નથી, બીજી તરફ ધોરણ ૧૨ મા પણ એડમિશન ફલ થઈ ગયાની કેસેટો દરેક હાઇસ્કૂલ મા વાગી રહી છે. જેને લઈ ને નેત્રંગ તાલુકાના ગરીબ આદિવાસી વિધાથીઓ વધુ અભ્યાસ થી વંચિત ચાલુ સાલે રહી જશે જેને લઈ ને વિધાથીઓ વાલીઓમા ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ પંથક ની હાઇસ્કૂલમા ભરૂચ જીલ્લા ડીઓ કચેરી તરફથી તાત્કાલિક તપાસ કરાવવામા આવે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે. જેતે ધોરણોમા જગ્યા હોવા છતા એડમિશન નહિ આપતી હાઇસ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામા આવે, ગરીબ વિધાથીઓ ને ધોરણ ૧૧ મા તેમજ ૧૨ મા એડમિશન મળી રહે તે બાબતે ધારાસભ્ય રીતેષ વસાવા તેમજ સાંસદ મનસુખ વસાવા સરકારશ્રી મા યોગ્ય રજુઆત કરી એડમિશન થી વંચિત આદિવાસી વિધાથીઓનુ વષઁ ના બગડે તે માટે પ્રયત્નો કરે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top