જુનાગઢ ભવનાથ માં તારીખ ૧૩ થી ૧૬ સુધી વાવાઝોડા અતિવૃષ્ટિ અસરગ્રસ્તો લોકો માટે કપરા સમયે જુનાગઢ ભવનાથ તળપદા કોળી સમાજ ની જગ્યા માં રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક રાખવા માં આવેલ છે પ્રમુખ શ્રી ભુપતભાઈ ડાભી તથા ટ્રસ્ટી મંડળ ગિરનાર એસોસિયન ડોલી ના પ્રમુખ શ્રી રમેશભાઈ બાવળીયા માજી સરપંચ રામભાઈ તથા મનુભાઈ સોલંકી તથા વાડીના મેનેજર પપ્પુભાઈ અમારા સમાજ ની જગ્યા મદદરૂપ થાય તે માટે કમિશનર શ્રી, મામલતદાર શ્રી , એસપી સાહેબને , કલેકટર સાહેબને સરકાર શ્રી મદદરૂપ થવા અમે બધા સાથે મળીને કલેકટર શ્રી, કમિશનર શ્રી, એસપી સાહેબને, મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી
રિપોર્ટર, મહેશ કથિરીયા
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા