(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૧
ગુજરાત સરકારે જાહેર કરી છે આ જાહેરાત…. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ યોજના ખુબ જ સારી માનવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષે ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો.૯ અને ૧૦ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ મળશે. ધો.૧૧ અને ૧૨ના અભ્યાસ માટે વાર્ષિક રુપિયા ૨૫૦૦૦ની સ્કોલરશીપ અપાશે. ધો. ૧થી૮ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે