નેત્રંગ. તા, ૧૮-૧૦-૨૦૨૨.
પશુદાણ સહાય યોજના હેઠળ નેત્રંગ તાલુકા પશુપાલકો ને મફત દાણ વિતરણ પશુપાલન ખાતા તરફ થી કરવામા આવતા પશુપાલકો મા આનંદ ની લાગણી ફરીવળી છે.
ગુજરાત સરકાર પશુપાલન ખાતા દ્રારા ઓનલાઇન નોધણી કરાવેલ હોય તેવા પશુપાલકો ને પશુ વિયાણ બાદ પશુનુ શારુ સ્વાસ્થ્ય રહે અને કુપોષણ દુર થાય મહતમ દુધ ઉત્પાદક ક્ષમતા વધારવાનો અભિગમ તેમજ ખેડુતોની આવક બમણી કરવાના પશુપાલન મહત્વ નો પાયો હોય જે અભિગમ ને લઇ ને તા, ૧૭ ઓકટોબર ના રોજ નેત્રંગ ખાતે જીલ્લા પશુપાલન અધિકાર ડો રસિક વસાવા તેમજ તાલુકા પશુપાલન અધિકારી ડૉ પ્રશાંત વસાવા ની સીધી દેખરેખ હેઠળ લાભાર્થી દીઠ એક સો પંચાસ કિલો લેખે ૩૯૫ પશુપાલકો ને મફત સમતોલ પશુ દાણ નુ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
ભરૂચ જિલ્લામાં મકાનો તથા દુકાનો ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો જમા કરાવવા અંગેનું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
ભરૂચ જિલ્લામાં ડી.જે. / લાઉડસ્પીકરનો અવાજ નિયંત્રિત રાખવા અંગે જાહેરનામું
ભરૂચ જિલ્લામાં ભંગારનો ધંધો કરતા ઈસમોએ નોંધણી કરાવવા અંગે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું—-