હઝરત મોહંમદ સાહેબના જન્મ દિવસ ની ખુશીમાં બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદ નુ ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું
ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક પવિત્ર તહેવાર છે
આ તહેવાર ખુશીનો તહેવાર છે મુસ્લિમ સમાજના લોકો પોતાના મકાનો ને મસ્જિદો નગરના રસ્તાઓ ને રોશનીથી શણગારે છે
પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ ની ખુશીમાં ઉજવા તો ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, ના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા ખુશી મનાવવામાં આવે છે બોડેલી નગર ના વિવિધ વિસ્તારો ને રોશનીથી શણગારવામાં આવ્યા છે આજે સવારે ઈદે મિલાદ નું જુલૂસ ઢોકલીયા થી નીકળી અલીપુરા ચાર રસ્તાથી અહેમદી મસ્જિદ સુધી નીકાળવામાં આવ્યું હતું
ત્યારે આજે ઇદ-એ-મિલાદ ના પર્વને લઇને બોડેલી નગર માં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Khabar Ek dum Sachi
More Stories
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પહેલગામ પહોંચી આતંકી હુમલાની વિગતો મેળવી.
છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદી ઓ ને સખતમાં સખત સજા થાય તેવી માંગણી સાથે છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ
છોટાઉદેપુર જિલ્લાની ૧૧૮૨ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ થીમ પર ૭માં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી