Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

૧૬ માસનો સમય ગાળો વિતી ગયો હોવા છતા નેત્રંગ પંથક ની સીમો મા હજારો ટન શેરડી કાપણી વગર સુકાઇ રહી છે.સુગર મિલો મા નોધણી કરાવેલ ખેડુતો ની શેરડી ની કાપણી નથી થતી બીજી તરફ દલાલો નોધણી વગર ની ઓછા ભાવે શેરડી કટીંગ કરી સુગર મિલો મા નાખતા હોવાની રાવતપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

Share to





નેત્રંગ પંથક ની સીમો મા ૧૬, ૧૬ માસ નો સમયગાળો વિતી ગયો હોવા છતા પણ સુગર મિલો મા નોધણી કરાવેલ હોવા છતા પણ ખેડૂતો ની શેરડી કટીંગ નહિ થતી હોવાથી ખેડુતો હેરાનપરેશાન થઇ રહ્યા છે.
તો બીજી તરફ પંથક મા સુગર મિલો મા નોધણી નહિ થઇ હોઇ તેવા ખેડુતો ની શેરડી દલાલો ઓછા ભાવો ચુકવી ખેડુતો ની  ટન બંધી શેરડી સુગર મિલો ઠાલવતા હોવાની રાવ આવી છે. આ બાબતે તપાસ હાથ ધરવામા આવેતો મોટુકૌભાંડ બહાર આવે તેમ હોવાનુ ખેડુત આલમા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ પંથક મા પિયત ખેતી કરતા ખેડુતો ભરૂચ,તાપી,સુરત જીલ્લા ઓમા આવેલ સહકારી સુગર મિલો ના સભાસદો પણ છે. ખેતી કામમા દિવસે દિવસે મજુરો ની ભારે અછત ને લઇ ને ખેડૂત મિત્રો ઓછી મજુરી વાળી અને સસ્તી ને સારી ખેતી એટલે શેરડી નો પાક પંથક ના મોટા ભાગના ખેડુત મિત્રો શેરડી ના પાક નુ વાવેતર છેલ્લા કેટલાક વષોઁથી કરી રહ્યા છે. મોટે ભાગે ખેડુતો સુગર મિલો ના સભાસદો હોવાથી શેરડી નુ વાવેતર કરતા પહેલા જ જેતે સુગર મિલો મા પોતે કરેલ શેરડી ના પાક નુ વાવવેતર બાબતે નોધણી કરાવતા હોવાથી જેતે સમયે તેઓની શેરડી સમય મર્યાદા મા કટીંગ થઇ જાઇ જેને લઇ ને સારો ઉતારો મળે તેમજ સમય મર્યાદા કટીંગ થતા અન્ય પાક ખેડુત લઇ શકે છે.
તેવા સંજોગો ચાલુ વષેઁ નેત્રંગ પંથક ના ખેડુતો ની શેરડી નો હાલ ની તારીખ મા ૧૬ થી ૧૭ માસનો સમય ગાળો પુણઁ થઇ ગયો હોવા છતા પણ ખેતરો મા શેરડી નો તૈયાર થયેલ પાક સુકાઇ રહ્યો છે. જેને લઇ ને ખેડૂત મિત્રો ને મોટુ આથિઁક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે માત્ર ૧૨ માસના સમય ગાળામા કટીંગ કરવાનો હોય છે તે પાક ૪ થી ૫ માસનો વધારાનો સમય વિતી ગયો હોવા છતા કટીંગ નહિ થતા ખેડૂતો હેરાનપરેશાન  થઇ ને તોબા પોકરી ઉઠીયા છે.
તો બીજી તરફ સુગર મિલોમા નોધણી ના થઇ હોય તેવી હજારો ટન  શેરડી ના દલાલો ખેડુત ને ઓછા ભાવ ચુકવી ને શેરડી કટીંગ કરાવિને સુગર મિલો મા મેનેજમેન્ટ સાથે ની સાંઠ ગાંઠ હોવાને લઇ ને ઠાલવતા હોવાની રાવ સહીત ની ચચાઁઓ નેત્રંગ પંથક ના ખેડુતઆલમ મા થઇ રહી છે. આ બાબતે સાચી દિશા મા તપાસ કરવામા આવેતો મોટુ કૌભાંડ બહાર આવે તેમ હોવાનુ ચચાઁઇ રહ્યુ છે.
આજ પરિસ્થિતિ રહેશે તો ખેડુતો આગામી દિવસોમા શેરડી ના પાક નુ વાવેતર પણ બંધ કરીને અન્ય કોઇ  ખેતી તરફ વળશે તો સુગર મિલો આવનારા વષોઁમા શોભાના ગાઠીયા બની રહેશે.
   હાલતો પંથક નો ખેડુત પોતાના ખેતરો માંથી વહેલી તકે શેરડી કટીંગ થાય તે બાબતે મથામણ છે.

ફોટોમેટર:- વિજય વસાવા નેત્રંગ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top