Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદા જિલ્લા પોલીસ પરિવાર તરફ થી મૃતક મહિલા પોલીસ કર્મી ના પરિવાર ને સહાય આપવામાં આવી

Share to

ગત 9 ડિસેમ્બર 2021 ના નિર્ભયા સ્ક્વોડ ના મહિલા પોલીસ કર્મી વર્ષાબેન ડુંગરપુરી નું માર્ગ અકસ્માત મા મૌત થયું હતું.

ઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક પોલીસ કર્મી વર્ષાબેન ડુંગર પૂરી અને બે અન્ય મહિલા પોલીસકર્મી વાઘપુરા ગામે આવેલી કન્યા શાળા આસપાસ પેટ્રોલિંગ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ પર પડેલા ખાડાઓને કારણે સંતુલન ગુમાવી પોતાની બાજુમાં સરકારી મોપેડ લઈ ચાલી રહેલી મહિલા પોલીસ કર્મી સાથે ટકરાઇ જતાં રોડ ઉપર પટકાઈ માથામાં ઇજા થઇ હતી અને તેઓનું મોત થયું હતું.

આ બનાવથી નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં ગમગીની ફરી વળી હતી મોત પામનાર મહિલા પોલીસકર્મી વર્ષાબેન તેઓ ના પરિવારમાં બે બહેનો મા સૌથી મોટા હોય પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી નિભાવી રહ્યા હતા, તેઓથી અન્ય બે નાની બહેનો પણ હતી અને તેમના ભણવાનો ખર્ચ પણ વર્ષાબેન ડુંગરપુરી ઉઠાવતા હતા ત્યારે અચાનક વર્ષાબેન નું અકાળે મોત નિપજતા તેઓના પરિવાર ઉપર આપ તૂટી પડયો હતો.

તેઓના વતન બનાસકાંઠા ખાતે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું રાજપીપળાના પોલીસ વિભાગના માણસો પણ ત્યાં અંતિમવિધીમાં હાજર રહ્યા હતા તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી આ બાબત નર્મદા જિલ્લા પોલીસ વડા શ્રી હિમકારસિંહ ના ધ્યાને આવતા તેઓએ નર્મદા જિલ્લા પોલીસ પરિવારના ફંડમાંથી રૂપિયા બે લાખ દસ હજાર જેટલી રકમ મૃતકના પિતા ને આજરોજ રાજપીપળા મુકામે આપી તેના પરિવારને મદદરૂપ થયા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top