ભરૂચ:બુધવાર:- ભરૂચના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ નીચે મુજબ આદેશ કરે છે કે, અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ નજીકના રેલ્વે કોસીંગ (LC-168) ઉપર બ્રીજ બનાવવાની કામગીરી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી ચાલુ રહેનાર હોય તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી (LC-168) જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે સદંતર બંધ કરવા તથા રેલ્વે ક્રોસીંગ (LC-169) રેલ્વે ક્રોસીંગ પરના રોડ ટ્રાફિકને (LC-169) ઉપર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી
જૂનાગઢના ભેંસાણ પોલીસ મથકમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવાની ફરિયાદ નોંધાતા યુવતી સહિત યુવક ઝડપાયો