Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જૂનાગઢ ના મેંદરડા તાલુકાના અંબાળા ગામેં આર્થિક રીતે સબળ બનાવવા ૩૦૦ જેટલા ખેડૂતો સાથે પશુપાલન શિબિર યોજાયજૂનાગઢ માં પશુપાલન વ્યવસાયને સબળ બનાવવા કરાયું મંથન

Share to


જૂનાગઢ તા.૧૪ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ખેડૂત ખેતી સાથે દુધાળા પશુઓ રાખી પુરક આવક મેળવે છે. પુરક આવક વધારવા સાથે ખેતી અને પશુપાલન વ્યવસાયને સાંકળી મેંદરડાના અંબાળા ખાતે ૩૦૦ જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજવામાં આવી હતી.

દુધાળા પશુઓની માવજત, પશુ ઓલાદ સુધારણા સહિતની બાબતોને આવરી લઇ જિલ્લા પંચાયત પશુપાલન શાખા આયોજીત શિબિરમાં પશુપાલન વ્યવસાયને આર્થિક રીતે સબળ બનાવવા મંથન કરાયું હતું. ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આ શિબિરનું ઉદ્વઘાટન કરી કહ્યું કે, પશુપાલન વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાની જરુરીયાત છે.

નાયબ પશુપાલન નિયામક ડો.પાનેરા તેમજ ડો.ચાપડિયા, ડો.ગજેરા, ડો સોલંકી, ડો.ચોચાએ પશુ સંવર્ધન, પશુ સ્વાસ્થ્ય, પશુ પોષણ અને ખેતી સાથે ગામડાને આત્મનિર્ભર કરવા પશુપાલન અને ખેતીના વ્યવસાયનું અસરકારક સંયોજન જરૂરી છે તેમ જણાવ્યુ હતુ. પશુપાલનથી માત્ર દુધ જ નહિં પરંતુ ખેતી માટે ઉપયોગી દેશી ખાતર પણ મળે છે. ઉત્પાદન વધારવા દેશી ખાતર ખુબ ઉપયોગી પુરવાર થાય છે.

આ શિબિરમાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ વીનુભાઇ રાજાણી, ઉપપ્રમુખ ભરતભાઇ ખુમાણ, અગ્રણી પ્રભાતભાઇ બકોત્રા, ભુપતભાઇ કુંભાણી, દિપકભાઇ મકવાણા, અંબાળાના સરપંચ કમલેશભાઇ રાદડિયા સહિત ખેડૂતો-પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરને સફળ બનાવવા મેંદરડા પશુદવાખાનુ તેમજ પશુપાલન વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top